દસ પાશ્ચાત્ય નવલિકાઓ

Book Title: દસ પાશ્ચાત્ય નવલિકાઓ
Type: વાર્તા સંગ્રહ
Author: સં. રેમંડ પરમાર
Publisher: રંગદ્વાર પ્રકાશન
Pages: 160
Language: ગુજરાતી
ISBN: 978-93-80125-42-8

Be the first to review this product

Availability: In stock

Rs120.00
OR

Quick Overview

આ સંગ્રહમાં પશ્ચિમના દસ મહાન વાર્તાકારોની વાર્તાઓ સુંદર રીતે એક સાથે રજૂ થઈ છે. સંગ્રહને આવકારતાં શ્રી સગુણા રામનાથન કહે છે કે, "આ વાર્તાઓ ગુજરાતી સાહિત્યનાં વિદ્યાર્થીઓને પાશ્ચાત્ય જગતની સંસ્કૃતિમાં પ્રવેશવા સારુ ઉપકારક દ્વાર ખોલી આપશે. ભારતીય તેમ જ ગુજરાતી લેખકો પર આવી રચનાઓએ કેવો પ્રભાવ પાડ્યો છે તે તેઓ સદૃષ્ટાંત જોતાં થશે. અનુવાદ - સાહિત્ય ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ સાથે સુમેળ ને સમન્વય સાધવાનો એક ઉત્તમ માર્ગ છે. પ્રૉ. રેમંડ પરમારે અનુવાદનું ઘણું વૈવિધ્યસભર કામ કર્યું છે, તેથી આવું મહત્ત્વનું કાર્ય હાથ ધરવું એ સિદ્ધહસ્ત અનુવાદક ગણાય."

દસ પાશ્ચાત્ય નવલિકાઓ

Double click on above image to view full picture

Zoom Out
Zoom In

More Views

દસ પાશ્ચાત્ય નવલિકાઓ
Author સં. રેમંડ પરમાર

Use spaces to separate tags. Use single quotes (') for phrases.


Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register

New Release Gujarati Books

અંતર

Rs120.00
અંતર્દાહ

Rs90.00
અમૃતા

Rs250.00
આજની ઘડી તે…

Rs160.00
આવરણ

Rs150.00
આસ્તિક

Rs72.00
ઇચ્છાવર

Rs150.00
ઉદયાચલનો સૂર્ય

Rs200.00
ઉપરવાસ, સહવાસ અને અંતરવાસનો સેટ

Rs700.00

લેખકો (Authors)

  • કાનજી પટેલ
  • ડૉ. પ્રફુલ્લ શાહ
  • રાજેન્દ્ર પટેલ
  • રાજેન્દ્ર શાહ
  • પ્રીતિ સેનગુપ્તા
  • જિતેન્દ્ર દવે
  • સંજય ચૌધરી