રુદ્રમહાલયની કર્પૂરમંજરી

Book Title: રુદ્રમહાલયની કર્પૂરમંજરી
Type: નવલકથા
Author: રઘુવીર ચૌધરી
Publisher: રંગદ્વાર પ્રકાશન
Pages:
Language: ગુજરાતી
ISBN:

Be the first to review this product

Availability: In stock

Rs90.00
OR

Quick Overview

સિદ્ધપુરના વિખ્યાત શિવમંદિર રુદ્રમહાલયના નિર્માણનું નિરૂપણ કરતી અગિયારમી બારમી સદીના સમયનું આલેખન કરતી લેખકની પ્રશિષ્ટ નવલકથા. ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસમાં ઊંડો રસ ધરાવતા સર્જક દ્વારા 'રુદ્રમહાલયની કર્પૂરમંજરી' રચાઈ છે, એ તેનું મોટું જમા પાસું છે. આ લઘુનવલના કેન્દ્રમાં સ્થાપત્ય અને સ્થપતિ છે. બાહ્યરુપથી આંતરસંબંધ સુધી પહોંચવાની યાત્રા અહીં નિરુપાઈ છે. સ્થપતિ પદ્મસેન દ્વારા રેતિયા પથ્થરે પ્રગટેલું રુદ્રમહાલયનું સૌંદર્ય - આ મહાન કલાકૃતિનું સૌંદર્ય ભારતના આ ભાગને દોઢ સદી સુધી અજવાળતું રહ્યું.

કૃતિમાં વ્યક્ત અનુભવ સાથેના સંબંધ વિના સર્જક રૂપનિર્મિતી કરી શકે ? પદ્મસેનનો એ પ્રયત્ન હતો કે કર્પૂરમંજરીથી તટસ્થ રહીને જ અપૂર્વ અને અનન્ય રૂપાંકન કરવું. પણ એમ તો કથા દુઃખાંત હોત. પરંતુ સર્જકના મતે લેખન દરમ્યાન કથાની સૃષ્ટિ સ્વાયત્ત થતી ગઈ અને દુઃખ અંત પહેલાં જ આવી ગયું. કથાનો સુખદ અંત વાચકોને ગમી જાય તેવો છે.

રુદ્રમહાલયની કર્પૂરમંજરી

Double click on above image to view full picture

Zoom Out
Zoom In

More Views

રુદ્રમહાલયની કર્પૂરમંજરી
Author રઘુવીર ચૌધરી

Use spaces to separate tags. Use single quotes (') for phrases.


Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register

New Release Gujarati Books

અંતર

Rs120.00
અંતર્દાહ

Rs90.00
અમૃતા

Rs250.00
આજની ઘડી તે…

Rs160.00
આવરણ

Rs150.00
આસ્તિક

Rs72.00
ઇચ્છાવર

Rs150.00
ઉદયાચલનો સૂર્ય

Rs200.00
ઉપરવાસ, સહવાસ અને અંતરવાસનો સેટ

Rs700.00

લેખકો (Authors)

  • કાનજી પટેલ
  • ડૉ. પ્રફુલ્લ શાહ
  • રાજેન્દ્ર પટેલ
  • રાજેન્દ્ર શાહ
  • પ્રીતિ સેનગુપ્તા
  • જિતેન્દ્ર દવે
  • સંજય ચૌધરી