ઉદયાચલનો સૂર્ય

Book Title: ઉદયાચલનો સૂર્ય
Type: પુસ્તક Book
Author: જિતેન્દ્ર દવે
Publisher: રંગદ્વાર પ્રકાશન
Pages:
Language: ગુજરાતી Gujarati
ISBN: 978-93-80125-32-9

Be the first to review this product

Availability: In stock

Rs200.00
OR

Quick Overview

ચંપારણમાં ગળીની ખેતી થતી. ગળીનાં આ ખેતરોના મૂળ માલિક અંગ્રેજ જમીનદારો નીલવરોના નામે આળખાતા. ગાંધીજીએ જોયું કે નીલવરો પાસેથી લીધેલી જમીનો પર ખેડૂતો પાસે ફરજિયાત ગળીની ખેતી કરાવવામાં આવતી. તીન કઠિયા નામના આ રિવાજને લીધે ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા. ગાંધીજીએ સત્યાગ્રહ શરૂ કર્યો. હજારો ખેડૂતો તેમાં જોડાયા. બાબુ રાજેન્દ્રપ્રસાદ અને બાબુ બ્રજકિશોર જેવા આગેવાન વકીલો પણ સત્યાગ્રહમાં સામેલ થયા. ગાંધીજીના સત્યાગ્રહના પરિણામે સરકારે તીન કઠિયા પદ્ધતિ રદ કરવી પડી અને ચંપારણ સત્યાગ્રહે આપણા દેશનો ઇતિહાસ બદલ્યો. એકવાર પુસ્તક વાંચવા માટે હાથમાં લીધા પછી પૂરું કર્યા વગર કોઈ એને હેઠું ન મૂકી શકે. નવી પેઢીના ઘડતરમાં આ પુસ્તક ફાળો આપશે.

ઉદયાચલનો સૂર્ય

Double click on above image to view full picture

Zoom Out
Zoom In

More Views

ઉદયાચલનો સૂર્ય
Author જિતેન્દ્ર દવે

Use spaces to separate tags. Use single quotes (') for phrases.


Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register

New Release Gujarati Books

અંતર

Rs120.00
અંતર્દાહ

Rs90.00
અમૃતા

Rs250.00
આજની ઘડી તે…

Rs160.00
આવરણ

Rs150.00
આસ્તિક

Rs72.00
ઇચ્છાવર

Rs150.00
ઉદયાચલનો સૂર્ય

Rs200.00
ઉપરવાસ, સહવાસ અને અંતરવાસનો સેટ

Rs700.00

લેખકો (Authors)

  • કાનજી પટેલ
  • ડૉ. પ્રફુલ્લ શાહ
  • રાજેન્દ્ર પટેલ
  • રાજેન્દ્ર શાહ
  • પ્રીતિ સેનગુપ્તા
  • જિતેન્દ્ર દવે
  • સંજય ચૌધરી