અપરાજિતા

Book Title: અપરાજિતા
Type: પ્રવાસ
Author: પ્રીતિ સેનગુપ્તા
Publisher: રંગદ્વાર પ્રકાશન
Pages: 280
Language: ગુજરાતી
ISBN: 978-93-80125-17-6

Be the first to review this product

Availability: In stock

Rs180.00
OR

Quick Overview

મનમાં સહેજે આશંકા કે ભીતિ રાખ્યા વગર પ્રીતિ સેનગુપ્તા આખીય દુનિયામાં સતત એકલાં ફરતાં રહ્યાં છે. એ નોંધે છે કે જ્યાં જાઉં ત્યાં ગમી જાય. એ સ્થાન પોતાનું થઈ જાય. ઘર જેવું લાગે ને ત્યાંથી દૂર જવાનું મન ન થાય. આ અનુભૂતિને એ 'પર-માયા-પ્રવેશ` તરીકે ઓળખાવે છે. આવી જ કોઈક અનુભૂતિથી પ્રેરાઈને એમણે સાતેય ખંડોનો પ્રવાસ કર્યો અને એ પ્રવાસ શબ્દદેહે સહુ વાચકો સમક્ષ ધર્યો 'અપરાજિતા`રૂપે. લેખિકાએ પોતે જોયેલાં સ્થળોના વર્ણન સાથે દેશ અને પ્રજા વિશે સાંસ્કૃતિક માહિતી આપી હોવાથી આ પુસ્તકનું ઘણું શૈક્ષણિક મૂલ્ય છે.

અપરાજિતા

Double click on above image to view full picture

Zoom Out
Zoom In

More Views

અપરાજિતા
Author પ્રીતિ સેનગુપ્તા

Use spaces to separate tags. Use single quotes (') for phrases.


Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register

New Release Gujarati Books

ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ

Rs150.00
છબી ભીતરની

Rs150.00

લેખકો (Authors)

  • કાનજી પટેલ
  • ડૉ. પ્રફુલ્લ શાહ
  • રાજેન્દ્ર પટેલ
  • રાજેન્દ્ર શાહ
  • પ્રીતિ સેનગુપ્તા
  • જિતેન્દ્ર દવે
  • સંજય ચૌધરી