rangdwar.com

રણદ્વીપ

120.00

Category:

Auther Name : રઘુવીર ચૌધરી

Published Year: 2018

સંવેદન અને કથ્યનો અદ્ભુત સમન્વય ‘રણદ્વીપ’ની વાર્તાઓમાં સધાયો છે પરિણામે સહૃદય વાચકોને સરળતાથી-સહજતાથી આકર્ષે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને. ‘રણદ્વીપ’ની વાર્તાઓનાં પાત્રો જુદા જુદા પરિવેશમાંથી આવે છે પણ સ્નેહ અને સચ્ચાઈ, દૃઢતા અને મૂલ્યનિષ્ઠા એ એમનો વિશેષ છે. ‘ચારુબાની ચિંતાનું નિવારણ’ના ચારુબા પૌત્ર પરમ પ્રત્યે અપાર હેત વરસાવે પણ એ હેત, એ વાત્સલ્ય પરમને પરદેશ જતાં રોકે નહીં… ‘મનોજ અને મંજરી’નો મનોજ અતિવૃષ્ટિનો ભોગ બનેલા લોકોને જોવા કેવળ જિજ્ઞાસાથી મંજરી સાથે જોડાયેલો પણ જીવન આપનાર જળે જે રીતે જીવન હરી લીધું હતું એ જોતાં ત્યાં જ રહી જવાની તૈયારી દર્શાવે છે. નાના-મોટા સહુને વાંચવી ગમે તેવી સિદ્ધહસ્ત લેખક તથા ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રી રઘુવીર ચૌધરીની વાર્તાઓ.

Reviews

There are no reviews yet.

Be the first to review “રણદ્વીપ”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart