rangdwar.com

શ્યામસુહાગી

80.00

Category:

Auther Name : રઘુવીર ચૌધરી

Published Year: 2008

અઢારમી-ઓગણીસમી સદીના પ્રજાજીવનમાં શ્રીસહજાનંદ સ્વામીના માનવધર્મ પ્રવર્તન દ્વારા જાગેલા સંચલનોની કથા. પ્રેમ, વાત્સલ્ય અને વિવિધ લાગણીઓના તાણાંવાણાંની ગૂંથણી સાથે. વ્યાપકરૂપે ધર્મ તત્ત્વ શું છે અને તે મનુષ્યમાં કેવા મૂળભૂત પરિવર્તન લાવી શકે છે એનો કંઇક સંકેત આ નવલકથા આપી જાય છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “શ્યામસુહાગી”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart